શહીદ બ્રિગેડિયર એલ.એસ લિદ્દરને રાજનાથસિંહે આપી શ્રદ્ધાંજલિ, મોટી સંખ્યામાં ઉમટી ભીડ
abp asmita
Updated at:
10 Dec 2021 12:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલ બ્રિગેડીયર એલ.એસ.લિડ્ડરના થોડીકવારમાં અંતિમ સંસ્કાર કરાશે. અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા છે. તેમની દિકરી તેમને મુખાગ્નિ આપશે.