આજથી થયા મહત્વના ફેરફાર, હવે રજાના દિવસે પણ જમા થઈ શકશે સેલેરી-પેન્શન

Continues below advertisement

આજે 1લી ઓગસ્ટથી ઘણા મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. આજથી બેન્કમાં ટ્રાન્જેક્શન રવિવારે અને રજાના દિવસે પણ થઈ શકશે.  આરબીઆઈએ NACHને સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રજાના દિવસે પણ પગાર જમા થઈ શકશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram