ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આકરા વલણ બાદ રેતી ખનન થયું બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આકરા વલણ બાદ રેતી ખનન થયું બંધ. એબીપી અને સી-વોટરના સર્વે મુજબ ઉત્તરાખંડમાં બની શકે છે કોંગ્રેસની સરકાર. સુરતમાં રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ બે મહિના માટે રીપેરીંગમાં જવાથી રહેશે બંધ. ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉનાળુ સત્રનો આજે 5મોં દિવસ. આરોગ્ય,નાણા વિભાગ મામલે કરાશે ચર્ચા. બે બેઠકમાં બોર્ડ નિગમના અહેવાલ મુકાશે. ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો રાજકોટ કથિત કટકીકાંડનો મુદ્દો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram