દેશના 21 રાજયોના 27 જિલ્લાઓમાં સીરો સર્વે હાથ ધરાયો, જુઓ શું આવ્યું તારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 11:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના 21 રાજયોના 27 જિલ્લાઓમાં સીરો સર્વે હાથ ધરાયો હતો. જેમાં ICMRએ કરાવેલા ચોથા સર્વેનું તારણ સામે આવ્યું છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે,, 67.6 લોકોને કોરોનો થયો છે. 85 ટકા આરોગ્યકર્મીઓ સંક્રમિત થયા છે. આ ચિંતાજનક બાબત છે. જેથી જરૂર હોય તો જ કર્ફ્યુમાં છૂટછાટ આપવી જોઇએ.