સોનુ સુદે રાજકોટની વિદ્યાર્થી સાથે વાત કરી યુક્રેનમાં મદદ પહોંચાડવા આપ્યું વચન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સોનુ સુદે રાજકોટની વિદ્યાર્થી સાથે કરી વાત. યુક્રેનમાં મદદ પહોંચાડવા આપ્યું વચન.મહેસાણાના સવાલા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગની અસર થઇ. 1 હજાર જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણને ત્યાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસર થતા 116 પશુઓના થયા મોત. રાજકોટના આજેતપુરમાં મંદિરના મહંતની હત્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram