દેશના પ્રથમ CDS સાથે આવો બનાવ બનવો એ તપાસનો વિષય, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Dec 2021 11:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના પ્રથમ CDS સાથે આવો બનાવ બનવો એ તપાસનો વિષય છે. બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે,, જનરલ બિપિન રાવતના નિધનથી તેઓ દુઃખી છે. મજબૂત સેના અને દેશ માટે મોટું નુકસાન થયું છે.