ટોપ 10: લખનૌમાંથી ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં વધુ ખુલાસાઓ, ક્રેશ કોર્સનો થયો પર્દાફાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 11:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનૌમાંથી (Lucknow) ધરપકડ કરાયેલા આતંકીઓની (terrorists) પૂછપરછમાં (interrogation) વધુ ખુલાસાઓ થયા છે. આતંકીઓને 5 પાઠ ભણાવાયા હતા. આ ચેપ્ટર દ્વારા આતંકીઓનું બ્રેનવોશ કરાય છે. જમ્મુ કશ્મીરના પુલવામામાં 3 આતંકીઓ ઠાર મરાયા હતા. મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતિમાં આવ્યો ગરમાવો. શરદ પવાર કોંગ્રેસથી જોવા મળ્યા નારાજ.