TOP 10: પંજાબમાં કોંગ્રેસને ઝાટકો,નવજોતસિહ સિદ્ધુએ PCCના પદ પરથી આપ્યું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2021 11:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબમાં નવજોતસિહ સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખીને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રમાં લખ્યું કે, સમજુતીથી કોઈ વ્યક્તિનું ચરિત્ર ખતમ થઈ જાય છે.