TOP 10: રાજસ્થાનમાં પૂરની આફત સામે લોકો બન્યા લાચાર,મધ્યપ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ

Continues below advertisement

રાજસ્થાનના બારામાં એક પુલ પૂરના કારણે તૂટી ગયો છે. આ પુલ ઘણા ગામોને જોડતો હતો જેના તૂટવાના કારણે લોકોની આફતમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પૂરના કારણે થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કરીને સહાયની જાહેરાત કરી છે. નુકસાનનો અંદાજ મેળવ્યા બાદ પીડિતોને સહાય આપવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram