TOP 10: રાજસ્થાનમાં પૂરની આફત સામે લોકો બન્યા લાચાર,મધ્યપ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ
Continues below advertisement
રાજસ્થાનના બારામાં એક પુલ પૂરના કારણે તૂટી ગયો છે. આ પુલ ઘણા ગામોને જોડતો હતો જેના તૂટવાના કારણે લોકોની આફતમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પૂરના કારણે થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કરીને સહાયની જાહેરાત કરી છે. નુકસાનનો અંદાજ મેળવ્યા બાદ પીડિતોને સહાય આપવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Madhya Pradesh Rajasthan Gujarat News Rains Shivraj Singh Chauhan Floods Calamity ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live