TOP 10: પંજાબ કોંગ્રેસનો ઝઘડોનો પહોંચ્યો ચરમસીમાએ, કેપ્ટને ભાજપમાં જોડાવા અંગે શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 10:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબ કોંગ્રેસનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે. કેપ્ટન અમરિંદરે કોંગ્રેસ છોડવાની વાત કરી છે. આ અંગે તેમણે એક ટ્વિટ પણ કર્યું છે. તેમણે લખ્યું કે, હું કોંગ્રેસમાઁથી રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું, વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.