'મન કી બાત' અંતર્ગત પીએમએ કહ્યું, બાબા સાહેબની જન્મજયંતી પર દેશને પ્રધાનમંત્રી સંગ્રહાલય મળ્યું

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'મન કી બાત' કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, બાબા સાહેબની જન્મજયંતી પર પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. દેશને પ્રધાનમંત્રી સંગ્રહાલય મળ્યું છે. તેમણે કહ્યું, અમ્રુત કાળમાં પ્રધાનમંત્રીઓના યોગદાનને યાદ કરવાનો ઉચિત અવસર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ચંદ્રશેખરજીએ 4 હજાર કિમીથી વધુ પદયાત્રા કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram