ઉત્તરપ્રદેશઃ પૂર્વ CM કલ્યાણસિંહના પાર્થિવદેહને લવાયો અલીગઢ, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 10:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવગંત પૂર્વ મુખ્યમંત્રી(late Chief Minister ) કલ્યાણસિંહ(Kalyan Singh)ના પાર્થિવ દેહને અલીગઢ લાવવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અહલ્યાબાઈ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. આજે તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.