પર્યટન સ્થળો પર ઉમટતી પ્રવાસીઓની ભીડ અંગે PM મોદીએ શું કહ્યું?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2021 03:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપર્યટન સ્થળો પર ઉમટતી પ્રવાસીઓની ભીડ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. સાથે તેમણે લોકોને વધુ સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે વેપાર, ટુરિઝમ વગેરેને અસર થઈ છે. પરંતુ હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક વગર ફરવું યોગ્ય નથી.