Gujarat Election 2021:જામનગરમાં કોંગ્રેસની હાર માટે શહેર પ્રમુખે કોને ગણાવ્યા જવાબદાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જામનગરમાં કોંગ્રેસની હાર માટે શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, સૂચવેલા ઉમેદવારોના બદલે અન્ય ઉમેદવારોને ટિકિટ આપતા હાર થઇ છે.