જામનગરઃ કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં 31 લોકોનું કરાયુ રેસક્યુ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 05:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરના કાલાવડમાં આભ ફાટ્યા બાદ અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં 31 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. દોરડાની મદદથી અહીંયા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે.