Bird flu:ગુજરાતમાં આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પર 10 કાગડાના શંકાસ્પદ મોતથી પ્રશાસનની દોડધામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહેસાણાના મોઢેરાના સૂર્ય મંદિરના બગીચામાં કાગડાના મૃત્યુના સમાચાર આવતા જ ત્યાંથી પણ સેમ્પલ લેવાયા છે. અગાઉ જૂનાગઢમાં કાગડાના મૃત્યુના સેમ્પલ લેવાયા હતા જેમાં ફુડ પોઈઝિનિંગનું કારણ સામે આવ્યુ હતુ. અમદાવાદમાં 2016માં મરઘા અને પક્ષીઓના મૃત્યુના સમાચાર ચોક્કસથી આવ્યા હતા.. પરંતુ પ્રશાસનને તેમાં બર્ડ ફ્લુના લક્ષણો જણાયા નહોતા.