ABP અસ્મિતાના અહેવાલની અસર: માર્ચ-2020માં મધ્યાહન ભોજન માટે ફાળવેલા અનાજના જથ્થાની તપાસ પ્રશાસને કરી શરું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 04:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણામાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ સડતું હોવાનો ABP અસ્મિતાના અહેવાલ બાદ પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. માર્ચ -2020 માટે મધ્યાહ્ન ભોજન માટે ફાળવેલા અનાજના જથ્થાની તપાસ શરૂ કરાઈ છે. ચણાદાળ, ચણા અને તેલના સ્ટોક અંગે પણ તપાસ શરૂ કરાઈ છે.