મહેસાણાઃ આ ગામમાં ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા ખેડૂતનું થયુ મોત

Continues below advertisement

મહેસાણાના ચાણસોલ ગામે વીજળી પડતા ખેડૂતનુ મોત થયું છે.  ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા અરવિંદજી નામના ખેડૂતનું મોત થયું છે. જિલ્લામાં વીજળી પડવાના અત્યાર સુધી ત્રણ બનાવ બન્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram