વડોદરાઃરાજવી પરિવારનો પારંપરિક ગણેશોત્સવ, લક્ષ્મી વિલાસ પેલેસમાં કરાશે મૂર્તિની સ્થાપના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 01:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના રાજવી પરિવારના ગણેશોત્સવનું ખાસ મહત્વ છે. રાજવી પરિવારે ભાવનગરથી માટી મંગાવી 90 કિલો માટીની ગણપતિજીની મૂર્તિ બનાવડાવી છે. આજે તેમને પરંપરાગત રીતે આ પ્રતિમાને લાવવામાં આવશે.