મહેસાણાઃ ખાતરમાં ભાવ ઘટાડાની જાહેરાત છતા નથી ઘટ્યા ભાવ, ખેડૂતો પરેશાન

Continues below advertisement

ખાતરમાં ભાવ ઘટાડાની જાહેરાત છતા રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો ન થતા મહેસાણાના ખેડૂતો પરેશાન છે. નર્મદા ફોર્સના જૂના ભાવ 995 રૂપિયા હતા જે વધીને 1150 રૂપિયા થયા છે. આ ભાવ વધારાથી ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram