મહેસાણા: લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગની અસર, મોટી સંખ્યામાં લોકો થયા બીમાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહેસાણાના સવાલા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગની અસર થઇ. 1 હજાર જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણને ત્યાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જે દરમિયાન ખોરાકી ઝેરની અસર થઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram