મહેસાણાઃમહિલાએ કેનાલમાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન,કેટલા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ?

Continues below advertisement
મહેસાણામાં મહિલાએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. વણાગલા ગામની મહિલાએ બહુચરાજીની કેનાલમાં પડતુ મૂક્યું છે. રૂપિયાની જરૂર પડતા રોકાણ કરેલા નાણા પરત ન મળતા આ પગલુ ભર્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram