ન્યૂઝરૂમ લાઈવ: અમદાવાદમાં વરસાદ પડતા ખેલૈયાઓ થયા નારાજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થયા છે. ખેલૈયાઓ નારાજ થતા જોવા મળી રહયા છે. ઓક્ટોબરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. કેવડિયામાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. ભરૂચમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram