ઇદ અને પરશુરામ જંયતીને લઇને અમદાવાદમાં પોલીસે તૈયાર કર્યો એકશન પ્લાન

Continues below advertisement

ઈદ અને પરશુરામ જયંતી ને લઈને પત્રકાર પરિષદ.

ઈદ બંદોબસ્ત અને પરશુરામ જયંતી ને લઈને બંદોબસ્ત

પરશુરામ જયંતી માં ૪ શોભા યાત્રા નીકળશે

પોલીસ દ્વારા શાંતિ સમિતિ અને મહોલ્લ સમિતિ ની બેઠક કરવામાં આવી છે

સમાજ ના આગેવાનો સાથે શાંતિ જળવાય રહે તે માટે મિટિંગ કરવામાં આવી

સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે

૧૦ ડીસીપી 

૫ જેસીપી 

૧૮ એસીપી

૬૦ પી આઇ 

૩૦૦ ફોજદાર 

૫૦૦૦ જેટલી પોલીસ 

૭૦૦ મહિલા પોલીસ 

એસ આર પી ની અલગ અલગ જગ્યા એ તૈનાત રાખવામાં આવશે

આવતી કાલે સંવેદન સિલ વિસ્તાર માં ડ્રોન થી સર્વેલાન્સ રાખવામાં આવશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram