હું તો પૂછીશ: કોરોનાના નિયમોના ઉલ્લંઘન બદલ અમિત ચાવડાએ શું કહ્યું ?
Continues below advertisement
હું તો પૂછીશ: કોંગ્રેસે શરૂ કરેલા જનસંપર્ક અભિયાનના પ્રારંભમાં મટોડા ગામમાં કોરોના મહામારીના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. મોટાભાગના લોકોએ મોઢા પર માસ્ક નહોતા પહેર્યા અને મોટી ભીડ પણ જોવા મળી હતી. ત્યારે નિયમોના ઉલ્લંઘન બદલ અમિત ચાવડાએ શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement