આપણી ખબરઃ કોંગ્રેસમાં ફરી ભંગાણ, આ ધારાસભ્યના ભાજપમાં જોડાવાના એંધાણ

Continues below advertisement

 કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે.  છેલ્લા ઘણા સમયથી કોટવાલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, તેમની નારાજગી પાછળનું કારણ મધુસૂદન મિસ્ત્રી હોવાનું મનાઈ રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram