ભાજપની જન આશીર્વાદ યાત્રા શરૂ, જનતા સુધી સરકારની યોજના પહોચાડવામાં આવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપે વિધાનસભા ચૂંટણી (BJP assembly elections) માટે અત્યારથી જ કમર કસી છે. આજથી ભાજપની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) શરૂ થઈ છે. આ યાત્રા દરમિયાન જનતા સુધી સરકારની યોજના પહોચાડવામાં આવશે. આજથી કેન્દ્રના 5 નેતા જન આશીર્વાદ યાત્રા કરશે.