કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદ પરથી આપ્યું રાજીનામુ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબના (Chief Minister) મુખ્યમંત્રી (Capt Amarinder Singh) કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના પદ પરથી (resigns) રાજીનામુ આપ્યું છે. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું હતું કે,, મારું સતત અપમાન થયું છે. કોંગ્રેસે આગામી નીરનાંય લેશે. જેના પર વિશ્વાસ છે તેને પંજાબના મુખ્યમંત્રી બનાવે. પંજાબના મુખ્યમંત્રી માટે સુનિલ જાખડનું નામ સૌથી આગળ છે.