રાજ્યસભામાં કેન્દ્ર સરકારનું નિવેદન, કોરોનામાં ઑક્સીજનની ઘટથી કોઈ મોત નથી થયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 12:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની લહેર દરમિયાન ઑક્સીજનની અછતના કારણે કોઈ મોત ના થયા હોવાનું નિવેદન કેન્દ્ર સરકારે આપ્યું છે. હવે આ નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલા નિવેદન પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ હતું કે, મોતની નોંધણી માટે ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેની નોંધ સરકારે પણ લીધી છે.