છોટાઉદેપુરઃ નગરપાલિકાના પ્રમુખ સામે કરાઈ અવિશ્વાસની દરખાસ્ત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. પ્રમુખ નરેન જયસ્વાલ સામે 19 મતે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. અગાઉ પણ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram