મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી સ્પષ્ટતા?,જુઓ વીડિયો
ABP Live Focus
Updated at:
21 Jun 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકાર(state government)નું હાલ વિસ્તરણ કે બોર્ડ નિગમોમાં હાલ કોઈ નિમણૂક થશે નહીં. મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાને મુખ્યમંત્રી(Chief Minister) વિજય રૂપાણી(Vijay Rupani)એ પાયાવિહોણી ગણાવી છે. સીએમ વિજય રૂપાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.