કોરોના વેક્સીનને લઈ કૉંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહાર, જયરાજસિંહે કહ્યું- ભાજપ શું જનતાને મુર્ખ સમજે છે
Continues below advertisement
બિહારમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કોરોના વેક્સીન મફત આપવાની જાહેરાતને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસ નેતા જયરાજસિંહએ કહ્યું, લોકોએ ફરી ભાજપનો રોગ લાગુ ન પડે તેવી રસી બનાવી લીધી છે. તેમણે કહ્યું ભાજપ જનતાને શું મૂર્ખ સમજે છે? કોઈ પણ રોગ માટે બનાવેલી રસીના પૈસા કોંગ્રેસ સરકારોએ ક્યારેય લીધા નથી. નોટ ફોર વોટ સાંભળ્યું હતું પણ હવે વેક્સીન ફોર વોટ નવું આવ્યું છે.
Continues below advertisement