સૌની યોજનાની પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર, ભાજપ નેતા ભરત બોઘરાનો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2021 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌની યોજનાની પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર હોવાનો ખુદ ભાજપ નેતા ભરત બોઘરાએ આરોપ લગાવ્યો છે. સૌની યોજનાની પાઇપલાઇનમાં ગેરરીતિ કારનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.