કેશુભાઇ પટેલના નિધન પર ભાજપના નેતા દિલીપ સંઘાણીએ શોક વ્યક્ત કરતા શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી સમગ્ર ભાજપ પરિવાર શોકમય બન્યુ છે ત્યારે સહકારી આગેવાન અને એક સમયના કેશુભાઈ પટેલના સાથીદાર એવા દિલીપ સંઘાણીએ પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે કેશુભાઈ પટેલને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે કેશુભાઇ પટેલની ખોટ ક્યારેય નહી પુરી શકાય.