આંદોલનમાં ખેડૂતોને કોગ્રેસનું સમર્થન છેઃ કોગ્રેસ નેતા સાતવ

Continues below advertisement
ગુજરાતના પ્રવાસે આવેલા પ્રદેશ કોંગ્રેસના પ્રભારીએ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસનું પહેલેથી જ ખેડૂતોને સમર્થન છે. કૃષિ બીલ  અંગે સૌ પહેલા કોંગ્રેસે જ અવાજ ઉઠાવ્યો હતો. 8 તારીખના ભારત બંધન એલાનને પણ કોંગ્રેસનું સમર્થન રહેશે. આ ત્રણ બીલથી ખેડૂતોને નુકશાન થશે જ જેમાંથી ગુજરાતના ખેડૂતો પણ બાકાત નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram