ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની તબિયતમાં સુધારો,કોરોના રિપોર્ટ નેગેટિવ પરંતુ...

Continues below advertisement

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની તબિયતમાં સુધારો થયો છે. તેઓ કોરોના નેગેટિવ થઈ ચૂક્યા છે પરંતુ તેઓ હજી પણ વેન્ટિલેટર પર છે.પૂણાની જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram