પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ખેડૂત મામલે શું કહ્યું?

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. ખેડૂત મામલે રાજ્ય સરકારે હમેશા અન્યાય કર્યો હોવાનું જણાવ્યુ છે. રૂપાણી સરકાર ખાતરના ભાવ વધારા પાછા ખેંચે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram