જસદણ: સંમેલનમાં BAPSના અપૂર્વ મુનિ સ્વામી પણ રહયા હાજર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જસદણમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં BAPSના અપૂર્વ મુનિ સ્વામી પણ હાજર હતા. જયાં તેઓએ સરદાર પટેલનુ ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે એવું કોઈ કાર્ય ના કરો કે જેનાથી સરદાર પટેલનું માથું ઝૂંકી જાય. પાટીદાર વ્યસન વિનાનો હોવો જોઈએ. તેમ  BAPSના અપૂર્વ મુનિ સ્વામીએ જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram