પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 02:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમવાર આ મુલાકાત યોજાઈ હતી. બંને વચ્ચે 45 મિનિટ સુધી બેઠક યોજાઈ હતી. કેપ્ટન અમરિન્દરસિંહે જણાવ્યું હતું કે,, નવા કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન મામલે ચર્ચા કરાઈ હતી.