અમદાવાદ સર્કિટ હાઉસમાં યોજાઈ બેઠક, ગાંધી આશ્રમ રી-ડેવલપમેન્ટ મુદ્દે થઇ ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2021 04:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ (Ahmedabad) સર્કિટ હાઉસ (Circuit House) પર યોજાયેલી બેઠક આખરે પૂર્ણ થઇ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત. કે.કૈલાશનાથન અને આઈ.કે.પટેલ હાજર રહયા હતા. ગાંધી આશ્રમ (Gandhi Ashram) રી-ડેવલપમેન્ટ (re-development) મુદ્દે આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રોજેક્ટ મામલે સમીક્ષા કરાઈ હતી. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્લી જશે.