શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન ઃ નીતિન પટેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોંલકીનું 94 વર્ષે નિધન થયું હતું. ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીનગરમાં જ તેમની અંતિમ વિધિ કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માધવસિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન છે.