કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના રાજીનામા પર પરેશ ધાનાણીએ કહ્યુ?

Continues below advertisement
કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના રાજીનામાને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે ઇમરાનભાઇની લાગણીઓને સાંભળી છે. એમની નારાજગી દૂર કરવામાં આવશે. એમના રાજીનામાંનો અમે અસ્વીકાર કર્યો છે. કાર્યકરોની લાગણીઓ અમે દૂર કરીશું. બધા કાર્યકરોની લાગણીઓ સંતોષી શકાતી નથી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram