ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણીનો ભોગ લેવાયો

Continues below advertisement

મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, વિજયભાઈ જેવા સરળ માણસને ભાજપે અધવચ્ચે છોડ્યા તેનું મને દુઃખ છે. આ રાજીનામું ભાજપની આંતરિક લડાઈનું પ્રતીક છે. મંદી, મોંઘવારી અને મહામારી માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઇ જવાબદાર છે. ગુજરાતમાં ફરીથી જ્ઞાતિવાદના નામે ભાગલા પડવાનું ષડયંત્ર રચાશે.  કોંગ્રેસ પક્ષ પાર્ટી નહીં આંદોલન છે. ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણીનો ભોગ લેવાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram