PM મોદીએ CVC અને CBIના અધિકારીઓ સાથે કરી બેઠક, ભ્રષ્ટાચાર અંગે શું કહ્યુ?

Continues below advertisement
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સીવીસી અને સીબીઆઈના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર દેશના વિકાસ સામેનો સૌથી મોટો અવરોધ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram