રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું, કોગ્રેસે કહ્યુ- ફોરેન્સિક રિપોર્ટ અગાઉ તબીબ સામે કાર્યવાહી કેમ?

Continues below advertisement
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે પોલીસે પાંચ ડોકટર્સ સામે બેદરકારી દાખવ્યાનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે કોગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ સવાલ ઉઠાવ્યા હતા કે ફોરેન્સિક રિપોર્ટ અગાઉ તબીબો સામે કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે. પોલીસે તબીબોને નિશાન બનાવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram