25 જેટલા સભ્યનું મંત્રી મંડળ હશે તેવી સંભાવના, સિનિયરોને ડ્રોપ કરવાની સૂચના, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા મંત્રીમંડળમાં નો રિપીટેશન થિયરી અપનાવશે તેવી પ્રબળ શક્યતાઓ છે. 25 જેટલા સભ્યનું મંત્રી મંડળ હશે તેવી સંભાવના છે. સિનિયરોને ડ્રોપ કરવાની સૂચના અપાઈ છે. રૂપાણી સરકારમાં હતા તેવા તમામ મંત્રીઓ બદલાઈ શકે છે. યુવા ચહેરાઓ સામેલ થાય તે સંભાવના દેખાઈ રહી છે .