જળ જીવન મિશન સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જળ જીવન મિશન સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમે જણાવ્યું હતું કે,, લાંબા સમય સુધી સત્તા પર રહેનારા લોકોએ ગરીબી જોઈ જ નથી. અગાઉની સરકારે ગરીબીનું દર્દ જોયું જ નથી. ભૂતકાળની સરકારને પાણીની તંગી વિશે કોઈ માહિતી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram