પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રચંડ પ્રચારની જનતા પર અસર જોવા મળી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રચંડ પ્રચારની જનતા પર અસર જોવા મળી છે. લોકોએ કમળ પર ફરી વિશ્વાસ કર્યો છે. ગોવા નાનું રાજ્ય છે અહીં જનતા મનોહર પરીકરને યાદ કરતા જોવા મળ્યા, 5 માંથી 4 રાજ્યમાં ભાજપનો ચાલ્યો જાદુ. પંજાબમાંમાં આમ આદમી પાર્ટી એ રાખ્યો રંગ. ભાજનું કમળ ખીલ્યું અને આમ આદમી પાર્ટીનું ચાલ્યું ઝાડુ. કોંગ્રેસના સૂપડા થયા સાફ. જનતાની સમક્ષ વિધાનસભા ચૂંટણી પરિણામ થયું સ્પષ્ટ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram