વિપક્ષ માટે કલમ 144, ભાજપ માટે નથી, શંકરસિંહ વાઘેલાના સરકાર પર પ્રહાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર: દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 31મો દિવસ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું દિલ્હી નહી જવા મળે તો ગુજરાતના ગામે ગામ જઈ ખેડૂતોને સમજાવીશ. ગુજરાતમાં ખેડૂત અધિકાર યાત્રા નિકાળી ખેડૂતોને સમજાવીશ.