ટિકિટ ન મળતા નારાજ કાર્યકરોને રૂપાણી સરકારના કયા મંત્રીએ તતડાવી નાંખ્યા ? જુઓ વીડિયો

Continues below advertisement
બોટાદઃ આગામી 28મી ફેબ્રુઆરીએ બોટાદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ટીકિટ ન મળવાથી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના અસંતોષને લઈને ઉર્જામંત્રી સૌરભ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. બુધવારે બોટાદના તુરખા રોડ પર યોજાયેલી સભામાં નિવેદન આપ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram